• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની આગાહી: 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, બનાસકાંઠા સહિત 9 જિલ્લામાં વંટોળ સાથે વરસાદની વકી

અંબાલાલ પટેલની આગાહી: 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, બનાસકાંઠા સહિત 9 જિલ્લામાં વંટોળ સાથે વરસાદની વકી

09:59 PM April 09, 2025 Gujju News Channel Share on WhatsApp

આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે



Ambalal Patel Agahi: અત્યારે ગુજરાતમાં આકાશમાંથી આગ ઓકતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પરિણામે લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગરમી તેમજ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.


► આગામી 48 કલાકમાં હવામાનમાં આવશે પલટો


અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગાજવીજ અને તોફાની પવન સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ,દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય આવતીકાલથી ગરમી ઘટવાની શક્યતા રહેશે. જેમાં 14 સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિમાં પણ સામાન્ય વધારો જોવા મળશે. એટલે કહી શકાય કે, ગરમીમાં આંશિક રાહત મળશે.


► આ વર્ષે ચોમાસું વહેલું આવશે


ચોમાસાની આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું મોટાભાગે 1966 જેવું રહી શકે છે. જો કે અત્યારે ગરમી વધારે પડી રહી હોવાથી, ચોમાસું 1997 જેવું રહે તો નવાઈ નહીં. એટલે કે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા નથી. ખાસ કરીને પાછોતરો વરસાદ વધારે પડી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાદ અલગ-અલગ 5 જિશામાં જઈ શકે છે. જો કે વાવાઝોડાની અસર કેવી રહેશે, તેનો ખ્યાલ તો તે સક્રિય થયા પછી જ આવશે. 


► આ વર્ષે ચોમાસું વહેલું આવશે


આ વર્ષે ચોમાસું વહેલું આવશે. જેમાં આગામી 22 થી 27 મે વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં વરસાદ વધતો-ઓછો રહી શકે છે. જો કે ગંગા-જમનાના મેદાનો કેવા તપે છે, તેના પર ચોમાસાનો આધાર રહેશે.


 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us